નિરર્દોષ ઠરાવી છોડી મૂકવા બાબત - કલમ : 255

નિરર્દોષ ઠરાવી છોડી મૂકવા બાબત

ફરિયાદ પક્ષનો પુરાવો લીધા પછી આરોપીની જુબાની લીધા પછી અને આરોપીએ ગુનો કયૅા અંગેના મુદૃા ઉપર ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને સાંભળ્યા પછી જજને એવું જણાય કે આરોપીએ ગુનો કયૅત્ર હોવાનો કોઇ પુરાવો નથી તો જજે તેને નિદોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવો જોઇશે.